- પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨
- પિતાનું નામ નાનશા અને માતાનું નામ હીરાબા, પત્નીનું નામ વાલીબેન
- પાંચ ધોરણ સુધીનો અભ્યાસ, ચાર ભાઇ અને ત્રણ બહેનોમાં સૌથી નાના પન્નાલાલ
- દારૂના પીઠા પર નોકરી, પ્લમ્બરનું પણ કામ કર્યું, કાપડની દુકાન પણ ગામમાં કરી, અમદાવાદમાં બોબિન બનાવવાના કારખાનામાં નોકરી
- નાનપણથી જ ગાવાનો શોખ
- ઉમાશંકર જોષીના બાળગોઠિયા
- બે પુત્ર તથા બે પુત્રીનો પરિવાર
- ૧૯૮૫ના વર્ષ માટે મળેલો જ્ઞાનપીઠ એવોર્ડ
- રઘુવીર ચૌધરી, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલની મિત્રતા
- ઉમાશંકર જોષી અને સુંદરમ્ નો વિશેષ સાથ
- ઝવેરચંદ મેઘાણીના લાડલા સાહિત્યકાર
- પન્નાલાલ પટેલનું મૃત્યુ તા. ૬/૪/૧૯૮૯