ક્યાંક હરભજનના પણ ના થાય અઝહરૂદ્દીન જેવા હાલ
divyabhaskar.com
| Aug 11, 2012, 14:37PM IST
એક ખેલાડી માટે તેનાથી ખરાબ કંઈ નથી હોતું કે તે કોઈ રેકોર્ડની નજીક આવીને તેને પાર કરવાથી ચૂકી જાય. ભલે પછી તે વાત નર્વસ નાઈન્ટીઝ પર આઉટ થવાની હોય કે પછી ટેસ્ટની એક ઈનિંગ્સમાં 9 વિકેટ લેવાની વાત હોય. આ 9 નંબર હંમેશા આંખને ખટકે છે.
ક્યારકેટ ટીમનો સ્ટાર બોલર રહેલો હરભજન સિંહ હાલમાં કંઈક આવા જ 9 ના ચક્કરમાં ફસાયો છે. તે ટી20 વર્લ્ડકપની ટીમમાં તો સામેલ થયો છે અને તેનાથી તે ઘણો ખુશ છે પરંતુ તેની સામે ‘નર્વસ નાઈન્ટીઝ’ પર આઉટ થવાનો ‘ખતરો’ છે.
આવો જાણીએ હરભજન સિંહના તે ખતરા અંગે.....





