FAN CLUB: પ્રશંસકોએ કહ્યા સચિનને ‘નફરત’ કરવાના 5 કારણો
divyabhaskar.com
| Jun 23, 2012, 12:52PM IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પ્રશંસકો દુનિયાભરમાં રહેલા છે. તેની બેટિંગ સ્ટાઈલના તમામ લોકો દિવાના છે. સાથે સાથે તેના ટીકાકારોની પણ કોઈ અછત નથી. ક્યારેક તેની સદી અને ટીમની હારને જોડીને લોકો તેની ટીકા કરતા હોય છે. તો ક્યારેક સ્વાર્થી ગણાવે છે ક્યારેક તેને ખરાબ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.
કોઈ કંઈ પણ કહે, સચિનના પ્રશંસકો તેની પ્રશંસા કરવા માટે નવા-નવા રસ્તાઓ શોધી રહ્યા છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર પણ આ પ્રકારનું એક ગ્રુપ છે. આ ગ્રુપ સચિનના ગુણગાન ગાવામાં લાગ્યું છે.
તેમની નવી પોસ્ટમાં આ ગ્રુપે સચિનથી નફરત કરવાના ટોચના પાંચ કારણો ગણાવ્યા છે. આવો જોઈએ કયા કારણોને લઈને સચિનના પ્રશંસકો તેનાથી નારાજ થઈ શકે છે....






