Advertisement
Home >> Sports >> Cricket >> Expert Comments >> Ajinkya Rahane In Team India In Place Of Sachin Te

જાણો, દ્રવિડને ‘ઘાયલ’ કરી સચિનનું સ્થાન લેનાર કોણ છે આ

divyabhaskar.com | Jul 04, 2012, 16:37PM IST
 
 


લાંબા સમયના બાદ ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ ફરીથી વ્યસ્ત બનશે. સીઝનની શરૂઆત શ્રીલંકા પ્રવાસથી થશે. આ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી. જેમાં અનુભવી સચિન તેંડુલકરના સ્થાને યુવા બેટ્સમેન અજિંક્યા રહાણેને તક આપવામાં આવી.


ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણીમાં સારો દેખાવ કરનારા રહાણેને એશિયા કપ માટે પસંદ કરવામાં નહોતો આવ્યો. પરંતુ આઈપીએલ-5માં રનોનો વરસાદ કરીને તેણે પોતાનો ચમત્કાર દેખાડી દીધો. જેના કારણે પસંદગીકારો તેને શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવા માટે મજબૂર બન્યા.


આવો જોઈએ કદમાં સચિન જેટલા જ નાના રહાણેએ કેવી રીતે પોતાનો ડંકો વગાડ્યો...


 
 
 

Your Opinion
 
 
Code:
5 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment