Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

પૂ હેમચંદ્રસૂરી મ.સા.નો આજે સંયમ જીવનના ૬૪મા વર્ષમાં પ્રવેશ

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:30 AM [IST](12/02/2012)
 
 
 
 
 
ભાવનગર : આ.ભ.શ્રીમદ વિજય નેમિસૂરિશ્ર્વરજી મસા સમુદાયના હાલ કદંબગિરી તીર્થ ખાતે બિરાજમાન ગચ્છનાયક આભ શ્રીમદ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મસા તા ૧૨ મહા વદ-૫ રવિવારના શુભ દિવસે સંયમ જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કરી ૬૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.તેમણે માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે સંવત ૨૦૦૫માં દીક્ષા લીધી હતી. ત્યારબાદ ક્રમશ: તેમના સંસારી બહેન, નાના ભાઇ, માતા તથા પિતા એમ એક જ કુટંબમાંથી એમ પાંચ-પાંચ દીક્ષાઓ થઇ હતી.

હેમચંદ્રમસાને આચાર્યપદની પદવી ૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં અપાઇ હતી. તે વખતે તેમના માતા-પિતા-ભાઇ અને બહેન બધા જ સંયમ જીવનમાં હતા, જે એક વિરલ ઘટના કહી શકાય.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.