- સોનિયા ગાંધી : જેમણે મંજુરી આપી
- સોનિયા ગાંધીએ ૨૦૧૨ની ૧૩મી ડિસેમ્બરે ગૃહ પ્રધાન પાસે અફઝલ અંગે અપડેટ માગ્યું હતું. તેમને ઝડપથી મામલાનો નિકાલ કરવાનું કહ્યું હતું.
- જયપુર ચિંતન શિબિર પછી જ ચૂંટણીઓમાં નુકસાન પહોંચાડી શકે, એવા દરેક મુદ્દા ભાજપ પાસેથી છીનવી લેવાની વ્યૂહરચના બનાવાઈ.
- શુક્રવારે કોંગ્રેસ કોર ગ્રુપની બેઠકમાં સોનિયા ગાંધી, ડૉ.મનમોહનસિંઘ સાથે ચર્ચા કર્યા પછી શિંદેને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું.
બીજા કોણ હતા એ માટો પ્લેયર્સ ? આ નિર્ણયનું અર્થ અને અસર જાણવા ફોટો ક્લિક કરો...