વડાપ્રધાન પદ માટે મોદી કાબેલ ઉમેદવાર હોવાનો જનતા પાર્ટીના અધ્યક્ષ સ્વામીનો દાવો
જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છેકે, વીવીઆઈપી લોકો માટે હેલિકોપ્ટર ખરીદ કૌભાંડમાં કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં બે બહેનોને નાણા આપવામાં આવ્યાં હતાં, તેઓ ઈટાલીમાં રહે છે.
સ્વામીએ આરોપ મુક્યો હતો કે, વર્તમાન કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. સતત કૌભાંડો પછી હવે હેલિકોપ્ટર્સની ખરીદીમાં પણ કૌભાંડ થયું છે. અનેક લોકોએ રૂપિયા ખાધાં છે, જેમાં ઈટાલીમાં રહેતા સોનિયા ગાંધીનાં બે બહેનોનો પણ સમાવેશ થાય છે. સ્વામીનાં કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટની નજર હેઠળ સીબીઆઈ તપાસ કરે તો તે યોગ્ય દિશામાં આગળ વધશે.
સ્વામીએ વધુ શું કહ્યું તે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.