મધ્યપ્રદેશના રતલામમાં શુક્રવારની મોડી રાત્રે ચેહલ્લુમની ધાર્મિક વિધિ યોજાઈ હતી. જે દરમિયાન નાસભાગ થતા 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ચારને ગંભીર ઈજા પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ કેસમાં મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જુઓ તસવીરો...