Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ

 
Source: Agency, Bangalore   |   Last Updated 11:33 PM [IST](10/02/2012)
 
 
 
 
 
દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું શુક્રવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓરિસ્સાના કાંઠા પર આવેલા ચાંદીપુર સ્થિત આઇટીઆઇ ખાતેથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આવા બહુસ્તરીય બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત કરવાની યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મિસાઇલનો હેતુ દુશ્મન દેશની બેલેસ્ટિક મિસાઇલના હુમલાથી દેશને બચાવવાનો છે. આઇટીઆઇ નિર્દેશક એસ.પી. દાશે જણાવ્યું છે કે આઇટીઆરના બે પ્રક્ષેપણ સ્થળોથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ચાંદીપુરથી લગભગ ૭૦ કિલોમીટર દૂર વ્હીલર દ્વીપ પર તૈનાત ઇન્ટરસેપ્ટર એડવાન્સ્ડ એર ડિફેન્સ(એઅઅડી) મિસાઇલને લગભગ ત્રણ મિનિટ બાદ રડારમાંથી સંકેત મળશે. આ સંકેત મળતાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ દુશ્મનોની આવી રહેલી મિસાઇલને નષ્ટ કરવા માટે ઉડાન ભરશે અને સમુદ્રથી ઉપર ૧૫ કિલોમીટરની ઊંચાઇએ તેને નષ્ટ કરી નાંખશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.