Advertisement
Home >> National News >> In Depth >> Five Culprits Hanging Is Final, Sixth Will Save

કાનૂની નિષ્ણાતોએ કહ્યું, 'પાંચ આરોપીને ફાંસી નિ‌શ્ચિ‌ત છે, છઠ્ઠો બચી જશે'

Bhaskar News, New Delhi | Dec 30, 2012, 00:02AM IST
 
 


દુષ્કર્મ પીડિત યુવતીનાં મૃત્યુ સાથે પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ સગીર હોવાને કારણે છઠ્ઠો આરોપી બચી જશે.નિષ્ણાતોનું કહેવું છે કે સિંગાપોરમાં મૃત્યુ પછી તમામ આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.



આ રેરેસ્ટ ઓફ રેર મામલો છે. બસ ફરિયાદી પક્ષે તે પુરવાર કરવાનો રહે છે, જે મુશ્કેલ પણ નથી. આરોપીઓને ફાંસી સજા માટે કોલકાતામાં સગીર છોકરી સાથે દુષ્કર્મ અને પછીથી તેની હત્યાના દોષિત ધનંજયનો કેસ ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય છે. ધનંજયને આ કેસમાં ફાંસીની સજા થઈ હતી.

 
 
 

Your Opinion
 
 
Code:
7 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment