Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Yagna For Monsoon Rain

વરસાદ માટે આજે કબીર આશ્રમ ખાતે પર્જન્ય યજ્ઞ થશે

Bhaskar News, Ahmedabad | Jul 01, 2012, 02:13AM IST
 
 

અષાઢ મહિ‌નો મધ્યાંતરે છે છતાં ગુજરાત સહિ‌ત દેશભરમાં વરસાદ ખેંચાતા પશુ પક્ષીઓથી લઈ તમામ લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે મેઘરાજા પોતાની અમીવૃષ્ટિથી ગુજરાત સહિ‌ત ભારતની ધરતીને તૃપ્ત કરે તે હેતુથી શહેરના વસ્ત્રાલ ખાતે આવેલા સંત કબીર ઉગમધામ આશ્રમ, કબીર ટેકરી ખાતે પહેલી જુલાઈએ રવિવારે બપોરે ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં પાંચ ભૂદેવો જળ ભરેલા તપેલામાં સ્થાન ગ્રહણ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વરુણ યજ્ઞ (પર્જન્ય યજ્ઞ)માં આહુતિ અર્પિ‌ત કરશે.

આ માહિ‌તી આપતા અખિલ ભારતીય સંત સમિતિના અમદાવાદ જિલ્લા અધ્યક્ષ મહંત ઉગમદાસજીએ વધુમાં જણાવ્યું કે, આશ્રમ ખાતે આ યજ્ઞની સાથે જ માવતર વૃદ્ધાશ્રમ સેવા સંસ્થાનનો પણ પ્રારંભ થશે.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment