હમણા થોડા સમયથી અમદાવાદ, મહેસાણા અને પાટણમાં કંઇક ચમત્કારિક ગણી શકાય, તેવી ઘટના ઘટી રહી છે. અહીંના મંદિરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યા છે, તો કેટલાક મંદિર પોતાના કદથી ઊપર ઉઠી રહ્યો છે. જો કે, આ કોઈ ચમત્કાર કે તાંત્રિક વિધિ નથી. પરંતુ આ એક મનુષ્યનો અનોખો આવિસ્કાર છે.
એક મનુષ્યના મગજમાં વિચાર સ્ફુર્યો અને તેને પ્રયત્નો શરૂ કર્યા હતા. વારંવાર પ્રયત્નોને અંતે તેને આ કામમાં સફળતા મળી અને આ મંદિરો ખસવા લાગ્યા અને પોતાના કદથી ઉપર ઉઠવા લાગ્યા.
કેવી રીતે ખસ્યા મંદિરો અને ઊંચા થયા, તે જાણવા માટે ફોટો બદલો...