લંડન અને અમદાવાદ તથા ભંડારકર ઓરિયન્ટલ રીર્સચ ઇન્સ્ટિટયૂટના સંયુકત ઉપક્રમે હસ્તપ્રત વિદ્યા વિશેનો રાષ્ટ્રીય સેમિનારનું આયોજન ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે તારીખ ૧થી ૩ ઓગસ્ટ સવારે ૧૦થી ૫ વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રીપ્ટના ડિરેકટર દિપ્તી ત્રિપાઠી દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ અન્ય રાજ્યના હસ્તપ્રદ શાસ્ત્રના વિદ્રાનો તેમનું વકતવ્ય આપશે. આ પ્રસંગે હસ્તપ્રતવિદ્યાના પુસ્તકોનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજરી આપશે.