Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ધૂમ્રપાન નિરોધી દવાથી આપઘાતની ભાવના જાગે છે

 
Source: Agency, Melbourne   |   Last Updated 12:49 AM [IST](05/08/2010)
 
 
 
 
 
ધૂમ્રપાનની કુટેવ છોડવા માટે ચેમ્પિક્સ નામની દવા તમને આપઘાત માટે પ્રેરિત પણ કરી શકે છે. એકલા ઓસ્ટ્રેલિયામાં આ દવા ખાઈને ૧૫ લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.

ઉપરાંત અસંખ્ય લોકોને આત્મહત્યા જેવી પરિસ્થિતિમાંથી બહાર કઢાયા છે. ૨૦૦૮માં બનેલી આ દવા પર પ્રતિબંધ લગાવવાની માગણી ઊભી થઈ હોવા છતાં પણ સરકારે હજુ સુધી પગલાં લીધાં નથી.

હકીકતમાં આ દવા ધૂમ્રપાન કરનારી વ્યક્તિનો મૂડ બદલી નાખે છે. પરંતુ તેના સેવનથી ડિપ્રેશન, તણાવ, ચીડિયાપણું જેવા લક્ષણો પણ વ્યક્તિમાં ઘર કરી જાય છે. આ લક્ષણોના કારણે જ વ્યક્તિ પાછળથી આત્મહત્યા કરવા વિચારવા લાગે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.