યંગસ્ટર્સમાં વધતાં ચિડાયાપણાંનું બની જાય છે આ મુખ્ય કારણ
Agency
| Jul 10, 2012, 15:07PM IST

-ફોન પર લાંબા સમય સુધી કોઈ મેસેજ કે કોલ ન આવે તો તેઓ વ્યાકુળ થઈ જાય છે
સ્માર્ટફોનની લત એ હદ સુધી લોકોને લાગી ગઈ છે કે, જો થોડા સમય સુધી તેમને એસએમએસ ન મળે તો તે બેચેન થઈ જાય છે. અને તે કારણે જ તેઓ ચિડિયાપણું કે તાણનો શિકાર થઈ જાય છે.





