Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

ઓમેગા-૩ની હૃદયરોગીઓ પર કોઇ અસર થતી નથી

 
Source: Agency, New York   |   Last Updated 12:30 AM [IST](30/08/2010)
 
 
 
 
Advertisement
 
હૃદય માટે સારું માનવામાં આવનાર ઓમેગા-૩ ફેટની હૃદયરોગીઓ પર સંપૂર્ણપણે કોઇ અસર થતી નથી. હોલેન્ડના સંશોધકોનો એવો દાવો છે કે, ઓમેગા-૩ ફેટથી બનેલું તેલ અથવા માખણ ખાવાથી હૃદયરોગીઓનું સ્વસ્થ્ય સુધરતું નથી.

સંશોધકોએ જણાવ્યું કે, ઓમેગા-૩ ફેટ ખાનારા હૃદયરોગીઓને પોતાના હૃદયની દેખભાળ એટલી જ સાવધાનીથી કરવી જોઇએ જેટલી તેને નહીં ખાનારા દર્દીઓને કરવી પડે છે. નકલી માખણ, ફશિ ઓઇલ અને ઇંડામાં મળતા ઓમેગા-૩ હૃદયના અનિયમિત ધબકારાને નિયંત્રિત કરવા અને ધમનીઓમાંના અવરોધો દૂર કરનાર હોવાનું માનવામાં આવે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.