Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> Direct Recruitment By Adijati Vidhya Vikas And Sar

સ્નાતકો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, ક્લિક કરો

divyabhaskar.com | Sep 17, 2012, 22:32PM IST
 
 

વિવિધ પ્રવાહમાં સ્નાતક થયેલા ઉમેદવારો માટે હાલમાં નોકરી મેળવવાની એક સારી તક છે. ફક્ત સ્નાતકો જ નહીં પરંતુ પી.ટી.સી, સી.પી. એડ, એ.ટી.ડી તેમજ ધોરણ 10 અને 12માં સારા માર્કસ સાથે ઉતીર્ણ થયેલા ઉમેદવારો માટે પણ નોકરી માટે અરજી કરી શકે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત આદિજાતી કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતી વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન માટે ગુજરાત રાજ્યમાં કાયમી રોજગાર હેતુ માટે સીધી ભરતી માટે હાલમાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે ઉમેદવારો 30મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પસંદ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે કોલ લેટર મોકલવામાં આવશે. જેમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોને ભારત સરકારના છઠ્ઠા પગાર પંચના ધારા ધોરણ મુજબ પગાર ચુકવવામાં આવશે.

સંપૂર્ણ જાહેરાત તેમજ સુચના જોવા માટે ઈમેજ સ્ક્રોલ કરો.

વધુ માહિતી માટે તેમજ ઓનલાઈન અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો...http://www.gsecs.org
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment