Advertisement
Home >> Gujarat Election 2012 >> Analysis >> Shaktisingh Ghohil And His Journey In Thirty Days

તસવીરો: 30 દિવસમાં નેતા વિપક્ષની અર્શથી ફર્શ સુધીની સફર...

divyabhaskar.com | Dec 21, 2012, 10:19AM IST
 
 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો ગુરૂવારે જાહેર થયાં. આ સાથે જ અનેક નેતાઓનાં રાજકીય ભવિષ્યનો ફેંસલો આવી ગયો, જેમાં અનેક ઉલટફેર સર્જાયા. ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, આર.સી. ફળદુ અને જયનારાયણ વ્યાસનો પરાજય થયો. તો સામે પક્ષે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને જનતાએ બહારનો રસ્તો દેખાડી દીધો છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.


અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાની હાર પછી ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેની નૈતિક જવાબદારી સ્વીકારી અને હાઈકમાન્ડને રાજીનામું મોકલી આપ્યું. એવી જ રીતે ડાયનેમિક ગણાતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનો પણ પરાજય થયો છે. રાજકીય જીવનમાં જીત અને હાર ચાલતા રહે છે. શક્તિસિંહે ત્રીસ જ દિવસમાં અર્શથી ફર્શ સુધીની સફર ખેડી હતી.


ટોચના સમય પર શક્તિસિંહના દબદબા અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

 
 
 

Your Opinion
 
 
Code:
2 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment