Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Daxin Gujarat >> Latest News >> City Bhaskar Surat
 

દેવ દિવાળીથી મકર સંક્રાંતિ સુધી લગ્નનાં માત્ર ૧૦ મૂર્હૂત

 
Source: Bhaskar News, Surat   |   Last Updated 12:11 AM [IST](23/10/2011)
 
 
 
 
Advertisement
 
વિક્રમ સંવતના નવા વર્ષના આરંભ બાદ નવેમ્બરમાં ૮ અને ડિસેમ્બરમાં બે મુહૂર્ત

દિવાળીના મહાપર્વ બાદ દેવદિવાળીની ઉજવણી થયા પછી શિયાળુ લગ્નોત્સવની સિઝન જામતી હોય છે. જેમાં કારતક અને માગશર માસમાં તો લગ્નની સિઝન પૂરબહારમાં ખિલેલી હોય છે. પણ આ વર્ષે દેવદિવાળીથી છેક મકરસંક્રાંતિ સુધીનાં બે મહિનાના સમયગાળામાં લગ્ન માટેના માત્ર ૧૦ જ મુહૂર્ત શુભ ગણી શકાય તેવા છે. નવેમ્બર માસમાં લગ્નનાં ૮ અને ડિસેમ્બર માસમાં તો તો માત્ર બે જ મુહૂર્ત લગ્ન માટે શુભ છે.

જયોતિષાચાર્ય ડૉ. મહેશભાઇ દશોરાના જણાવ્યા પ્રમાણે, વિક્રમ સંવત ૨૦૬૮ શરૂ થયા બાદ છઢ્ઢી નવેમ્બરે દેવદેદિવાળી છે. આ વખતે શિયાળુ લગ્નોત્સવની સિઝન ૧૮મી નવેમ્બરથી શરૂ થશે. જેમાં તા. ૧૮, ૨૦, ૨૧ અને ૨૨ નવેમ્બર અને તા. ૨૭ થી ૩૦મી નવેમ્બર બન્ને ચાર-ચાર શુભ મુહૂર્ત મળી નવેમ્બરમાં કુલ આઠ શુભ મુહૂર્ત છે. ત્યારબાદ ડિસેમ્બર માસ આવશે. તેમાં માત્ર તા. ૧ અને તા. ૬ ડિસેમ્બર, બે જ મુહૂર્ત લગ્ન માટેના છે. તા. ૧૬મી ડીસેમ્બરથી ૧૪મી જાન્યુઆરી, ૨૦૧૨ સુધી કમૂર્હૂતા રહેશે. ૧૪ જાન્યુ. ૨૦૧૨ બાદ શિયાળુ લગ્ન સિઝનનો બીજો તબકકો શરૂ થશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Unveiling Victoria's lates collection
प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.