વર્ષ 1947નો એ દિવસ કોઈ પણ ભારતીય ભૂલી શકે નહીં, આજ દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું. 13 ઑગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન જુદા થઈ ગયા. 14 ઑગસ્ટના રોજ પાકિસ્તાને પોતાની આઝાદીનો જશ્ન મનાવ્યો અને 15મી ઑગસ્ટના રોજ ભારતે.
ભારત-પાકિસ્તાનના ભાગલામાં મહાત્મા ગાંધી અને મો. અલી જીણાએ મૂખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે માઉન્ટબેટનની અધ્યક્ષતામાં આઝાદીની જાહેરાત થઈ તો સમગ્ર દેશ રસ્તા ઉપર ઉતરી આવ્યો. ચારે બાજુએ ખુશિયોની લહેર દોડી ગઈ. સરકારી નેતાઓથી લઈ આમ જનતા સુધી સૌ કોઈ આનંદ-ઉત્સાહમાં આવી ગયા હતા.