Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Interesting
 

સૂર્યાસ્ત પછી આ કિલ્લામાં જે ગયો તે જીવતો પાછો નથી ફર્યો!

 
Source: Divyabhaskar.com   |   Last Updated 10:13 AM [IST](06/02/2012)
 
 
 
 
 
રાતના સમયે આ કિલ્લામાંથી ભયાનક અવાજો આવે છે

સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી પાછી ફરી નથી


રાજસ્થાનના ભાનગઢ કિલ્લામાં ફરવા જતા પહેલા જ લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આ કિલ્લામાં પ્રવેશ ન કરે નહીંતર અંદર તેમની સાથે કંઈ પણ ભયાનક બની શકે છે. એવુ કહેવામાં આવે છે કે આ કિલ્લામાં ભૂત-પ્રેતનો વાસ છે, ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા આ ખંડેરને સંરક્ષિત કરી દેવામાં આવ્યું છે.

રાજસ્થાનના ભાનગઢના આ કિલ્લા વિશે સ્થાનિક લોકો કહે છે કે રાતના સમયે આ કિલ્લામાંથી ભયાનક અવાજો આવે છે અને કહેવાય છે કે સૂર્યાસ્ત પછી આજ સુધી અહીંયા જે કોઈ પણ વ્યક્તિ રહી છે, તે જીવતી પાછી ફરી નથી. આ રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.