

- ખાડકાણાનો યુવાન ૧૫૦ કી.મી.ઢસડાતો ગયો હતો
આસ્થાનુ બળ માણસને વિષમ પરિસ્થિતિમાં પણ એટલો મજબુત બનાવે છે કે બીજાને...
ડીસામાં ગણપતિ મંદિરે લોકોના ટોળેટોળાં ઊમટ્યાં
નંદી પાણી પીતાં લોકોમાં કુતૂહલ
ડીસા શહેરની લક્ષ્મીનારાયણ...
- આઇસીએઆરના ઇનોવેશન પ્રોજેક્ટ હેઠળ ૫૦૦ વર્ષ ટકે અને ૩૦૦૦ ગડી વાળી શકાય તેવો કાગળ તૈયાર કરાયો
- રિઝર્વ બેન્ક ઓફ...
દ્વારકાના સમુદ્ર કિનારે વ્હેલ શાર્ક માછલી મૃત હાલતમાં રૂપેણબંદરે આવેલી દરગાહ પાસે સમુદ્રના મોજા વાટે તણાઇને...
હનુમાનજીની આંખમાંથી આંસુ પડવાથી સારી ઘટના બનશે કે અઘટિત ઘટના બનશે તે અંગે લોકોમાં ચર્ચા
- પ્રતિમામાંથી આંસુ ટપકવાનું વહેલી સવાર સુધી ચાલુ રહયાનો પૂજારીનો દાવો
મોરબીના ખરેડા ગામના પાદરમાં આવેલા મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની આંખમાંથી રાત્રિના આંસુ પડી રહયાની ઘટનાની જાણ થતા આજુ-બાજુના ગામના લોકો આ ઘટના જોવા ઊમટી પડ્યા હતા.
ખરેડા ગામના...
અંજારમાં ધૂળેટીના પર્વે ઇશાક-ઇશાકડીના લગ્ન ધામધૂમથી થયાં
૨૫૦ વર્ષથી ચાલી આવતી લગ્નોત્સવની પરંપરાએ આ વર્ષે પણ અંજારમાં આકર્ષણ જમાવ્યું હતું. ધૂળેટીના દિવસે શહેરીજનોની હાજરીમાં સપ્તપદીના ફેરા ફર્યા બાદ લગ્નબંધને જોડાયેલા ઇશાકચંદ્ર-ઇશાકડી સાંજે પાછા કુંવારા થઇ આગલા વર્ષ પાછા લગ્ન કરવા તૈયાર સજ્જ થઇ ગયા હતા.
શહેરભરમાં નીકળેલી...
શહેરી વિકાસ આયોજનોમાં ૫ ટકા આયોજિત વનીકરણ કરવાની હિમાયત
‘વિશ્વ વનદિવસ પછી તુરંત જ વિશ્વજળ દિવસ આવે છે અને ત્રીજું વિશ્વયુદ્ધ જળ માટે થશે. કેમરૂન જેવા નાનકડા દેશને એક વર્ષ સુધી ચાલે તેટલો કાગળનો પુરવઠો ન્યૂયોર્ક ટાઈમ્સની એક દિવસની આવૃત્તિ કાઢવામાં વપરાય છે. વિશ્વયુદ્ધને રોકવા પાણી બચાવવું પડશે અને પાણીને બચાવવા માટે જંગલ બચાવવું પડશે.’એમ...
- જંબુસરમાં ઉલ્કાવર્ષા થતાં ભારે અચરજ
- વહેલી સવારે સળગતા પથ્થરો આકાશમાંથી પડ્યા
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે વહેલી સવારે આકાશમાંથી સળગતા પથ્થરો પડતા રહીશોમાં આશ્ચર્ય સાથે ભયનું લખલખું પસાર થઇ ગયું હતું.
જો કે સત્તાવાર સૂત્રોએ જંબુસરમાં પડેલા સળગતા પથ્થરો અંગે કોઇ ફોડ પાડ્યો ન હતો. જંબુસર નગરમાં રંગ અવધૂત સોસાયટીમાં રહેતી અને ધો- ૧૦...