સાહિત્યસર્જન માટે વંશ, પરિવાર કે વિશેષ ધર્મનું હોવું જરૂરી નથી, એટલે કે સર્જન પોતે જ એક ધર્મ છે અને તેની એક અલગ બિરાદરી હોય છે.
શેકસપિયરનાં લખેલાં નાટક હકીકતમાં ઓક્સફર્ડના નવાબ એડ્વર્ડ ડી વેયર નામના વ્યક્તિએ લખ્યા હતા, અસલ લેખક હોવાની વિચારધારાને ત્યાં ઓક્સફર્ડ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. શેકસપીયર આટલા બધા વિદ્વાન હતા તો પછી તેમની દીકરીઓ...
ફિલ્મજગતને સમજવામાં મહત્વની મદદ સિનેમાઘરોમાં દર્શકો તરફથી મળતી પ્રતિક્રિયા દ્વારા મળે છે, જેમાં સમાજમાં પરિવર્તનના સંકેત મળે છે.
લોકપ્રિય વિચાર અને પ્રચાર દ્વારા ઉત્પન્ન થતી લહેરો પહેલાં તો આપણને કિનારાના કઠોર પથ્થર પર ફેંકી દે છે. છબીઓના ભ્રમથી સ્વતંત્ર થવું સહેલું નથી હોતું.
દૈનિક ભાસ્કરમાં આજે આ કોલમ ૧૭મા વર્ષમાં પ્રવેશી રહી છે....
ચાર દાયકા પછી ‘જંજીર - ૨’ માટે સલીમ-જાવેદ અને અમિતાભ જેવી પ્રતિભાઓ ક્યાં ઉપલબ્ધ છે અને સત્યેન ચૌધરી જેવા મિત્રો પણ ક્યાં મળવાના હતા?
‘જંજીર’ અમિતાભની આક્રોશની મુદ્રાની પહેલી ફિલ્મ હતી અને તેના ૨૫ વર્ષ પહેલાં એન્ટિ નાયક છબી ધરાવતી પહેલી ફિલ્મ ‘કિસ્મત’ શશીધર મુખર્જીએ યુવા અશોકકુમાર સાથે બનાવી હતી. ‘જંજીર’ની સફળતાએ અમિતાભને સ્ટાર બનાવી દીધા....
ન્યાયપ્રક્રિયા જ એટલી લાંબી છે કે લોકો હતાશ થઈ જાય છે. તેની આસપાસ અનેક બચાવપ્રયુક્તિ છે જેનાથી લોકો ન્યાય સાથે રમત રમે છે
હકીકતમાં કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં તમામ નિર્ણયો પુરાવા અને જુબાનીના આધારે કરવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે, સો ગુનેગારોમાંથી નવ્વાણું ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ અને આ આદર્શને કારણે જ...