એક ભ્રષ્ટાચારમુકત અને સ્વસ્થ સમાજ દેશની દરેક વ્યક્તિની સંપૂર્ણ સુરક્ષા તથા સન્માનને શક્ય બનાવી શકે છે.
અણ્ણા અને તેમનો લોકપાલ કોઈ જાદુઈ લાકડી કે શ્રીકૃષ્ણની વાંસળી નથી કે જેનાથી નાગરિકોનું મન બદલાઈ જશે અને દેશમાં દૂધની નદીઓ વહેવા લાગશે.
અણ્ણા હજારેના રામલીલા મેદાનમાં ઉપવાસ દરમિયાન આમિર ખાન પણ હાજર રહ્યો હતો. બિચારા ઓમ પુરીને પોતાનું...
ભૂખથી સંકોચાઈ ગયેલા પેટથી અસંખ્ય સામ્રાજ્ય પેદા થયાં છે. સમૃદ્ધિને જન્મ આપનારાં વર્ષોથી દબાયેલા જ છે.
ક્રાન્તિ એકવાર સફળ થઈ ગયા બાદ પોતાના જનકને જ ખાઈ જાય છે. સામાન્ય માણસ પ્રત્યે લાગણી દર્શાવીને અસંખ્ય લોકો શ્રીમંત અને સત્તાધારી થઈ ગયા છે અને ખુરશી પર બેસતાંની સાથે જ તે સામાન્ય માણસને ભૂલી જાય છે.
ફ્રેન્ક કાપ્રાની ‘મીટ જોન ડો’માંથી...
આજના સુપરસ્ટારો પાસે ધન અને લોકપ્રિયતા છે પરંતુ પ્રજાના માનસમાં એટલે ઊંડે સુધી વસી શક્યા નથી જેટલા રાજ, દિલીપ અને દેવ હતા.
રાજ કપૂર, દિલીપકુમાર અને દેવઆનંદ ઉપરાંત ઉંમરમાં સૌથી મોટા પ્રાણસાહેબ આજે ય નામના ધરાવે છે. ડઝનબંધ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવ્યા છતાં વાસ્તવિક જીવનમાં સારા માણસ બની રહ્યા છે.
ગઈકાલે રાજ કપૂરનો જન્મદિવસ ઉજવવામાં...
આપણે અવતારોનું માનવીયકરણ કર્યું, પરંતુ માણસને પથ્થરથી વધુ દરજજો ન આપ્યો. તેમાંય પથ્થર પર થોડું સિંદૂર ચડી જતાં વાત બદલાઈ જાય છે.
આપણા રાજકારણનું વર્તમાન સ્વરૂપ પણ કંઈક એવું છે કે પ્રથમ શ્રેણીની પ્રતિભાઓ તેના તરફ આકર્ષિત થતી નથી. દરેક પક્ષમાં માત્ર સંખ્યા છે, આંકડા છે. સંગઠનનું ગાંડીવ હોય પરંતુ ભાથામાં જો બાણ જ ન હોય તો અર્જુન પણ શું કરી શકે છે?...