પ્રેમ અને ઘૃણા બંનેમાં એક સરખો અહેસાસ થતો હોય છે અને તેનો પ્રવાહ જ વ્યક્તિ પાસેથી નિયંત્રણ છીનવી લે છે.
માનવીનું મૂળ સ્વાભાવિક સ્વરૂપ પ્રેમનું છે. નફરત, ધૃણા માનવીમાં અહંકાર, સ્વાર્થ તથા પૂર્વગ્રહોનું સર્જન કરે છે. કદાચ તેના તૂટી જવાને કારણે જ તમે એ વ્યક્તિને પ્રેમ કરવા લાગો છો, જેને તમે દુશ્મન ગણતા હતા.
ડોન (શાહરુખ ખાન) અને રોમા (પ્રિયંકા...
સત્યદેવ દુબે માટે આખી દુનિયા રંગચમંચ હતી અને જીવનની દરેક ક્ષણમાં તેઓ નાટક જોતા તથા અનુભવતા હતા.
સત્યદેવ દુબેએ નાટકને આડંબર અને ખ્યાતિથી મુકત કરાવીને સરળ તથા સ્વાભાવિક બનાવ્યાં. રંગમંચ પ્રેમીઓને શીખવાડ્યું કે નાટક માટે વધુ નાણાં નહીં પરંતુ હૃદયમાં માધ્યમ માટે પ્રેમ હોવો જોઈએ.
બિલાસપુરમાં જન્મેલા પંડિત સત્યેન્દ્ર દુબેનું પંચોતેર વર્ષની...
રાષ્ટ્રીય સંકટનો એક કપરો કાળ ચાલી રહ્યો છે અને ફોર્મ્યુંલાથી મુકત એક નવી વિચારધારાની જરૂર છે, જે નિષ્ઠા અને ઈમાનદારીના ખોળે જન્મે છે.
સખત લોકપાલ જો ઇમાનદાર ન હોય તો તે આંધળી સત્તાનું કેન્દ્ર બનીને દેશને એક મોટી જેલમાં બદલી શકે છે. કેમકે ૬૫ લાખ કર્મચારી-ઓમાંથી પચાસ લાખ પર આરોપ લાગી શકે છે.
આજકાલ સંસદમાં ચાલી રહેલી ચર્ચાને જોઈને સામાન્ય માણસ...
સિનેમામાં પણ ક્રિશ્વિયાનિટીનાં પ્રતીકોનો ભરપૂર ઉપયોગ થયો છે અને ભારતીય દર્શકોએ તેમને સમજ્યાં પણ છે અને વખાણ પણ કર્યા છે.ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ વર્ષ ૧૯૧૧માં મુંબઈમાં ‘લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ જોતાં સમયે વિચાર કર્યો હતો કે આ જાદુઈ માધ્યમમાં કૃષ્ણ-કથા રચવી જોઈએ અને આ વિચારને કારણે જ હિન્દુસ્તાનમાં કથા ફિલ્મનો પ્રારંભ થયો. તેમણે ૧૯૧૩માં ‘રાજા...