Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

પરંપરાઓને આગળ વધારવામાં વ્યક્તિગત પ્રતિભા પણ યોગદાન આપે છે. પરંપરાને સ્વતંત્ર મૌલિક યોગદાન દ્વારા જ આગળ વધારી...

ધનાઢ્ય ઘરાણાઓમાં એવું પણ બનતું રહે છે કે સંપત્તિની વહેંચણીના સાચા-ખોટા અધિકારોથી બચવા માટે નુકસાન થયું છે એવો...

પ્રેમ વિના તૂટતી જોડીઓ, તૂટતા સંબંધો

લગ્નસંબંધમાં ઊંચ-નીચ થતી રહે છે, મતભેદ પેદા થતા હોય છે, પરંતુ જો સાચો પ્રેમ હોય તો લડતાં-ઝઘડતાં પણ જીવન આનંદથી પસાર...

આજે તો ગલી-ગલીમાં ભ્રષ્ટાચારી છે

મોટા ભાગના લોકો ભ્રષ્ટાચારમાં ગળે સુધી ડૂબેલા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ પણ એક નાટક બની ગઈ છે. જીવનનાં મૂલ્યો...
 

કપડાં મહત્વનાં કે ડ્રેસ ડિઝાઇનર?

કપડાંના નિધૉરણમાં વાતાવરણ મહત્વની ભૂમિકા ધરાવે છે. જગ્યા, જમીન અને આબોહવા કાપડને નક્કી કરે છે. ફેશન પણ બદલાતી રહે...

મશીન-ટેક્નોલોજી : હોર્સપાવર- હોર્સસેન્સ

સંવાદનાં માધ્યમ અનેક હોય છે અને મૌન તેમાંનું એક છે. માનવી અને પ્રાણી વચ્ચે શબ્દહીન, ધ્વનિહીન સંવાદ હોય છે....

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 2, 12:19 AM
     
    પરિવારની દુશ્મનીમાં પ્રેમીઓની આહુતિમિત્રોમાં અહંકાર પેદા થયા બાદ માનવી પોતાનું ઘર બનાવતાં પહેલાં બીજાની દીવાલ તોડવાનું વધુ પસંદ કરે છે. રોમિયો-જુલિયટ પર અનેક ફિલ્મો બની છે. નિર્માતા ફ્રેન્કો જેફરલીએ ૧૭ વર્ષની કન્યાને જુલિયટ અને અઢાર વર્ષના યુવકને રોમિયોની ભૂમિકા આપી હતી. આપણે ત્યાં ૧૧ ‘દેવદાસ’ બની છે પરંતુ કોઈ નિર્માતાએ ૧૭ની પારો, ૧૮નો દેવદાસ અને ૨૦ વર્ષની ચંદ્રમુખી લીધી...
     

  • Posted On February 1, 12:02 AM
     
    કોઈકને સપનાં ડંખે, કોઈને હકીકત ડંશેશાંતિ કે અશાંતિ, સુખ કે દુ:ખ વગેરેને માપવાનું કોઈ બેરોમીટર હોતું નથી. મનની લાગણી કઈ ભાવનાને કેવી રીતે અને કેટલી ઝીણી પીસે છે એ કહેવું કપરું છે. બજારના આ ઉદ્દેશ્ય માટે બનેલું વિશાળ પ્રચારતંત્ર માનવી પાસેથી તેની સ્વતંત્ર વિચારવાની શક્તિને એવી રીતે છીનવી લે છે કે તેને ખબર પણ પડતી નથી. તેની શરૂઆત થાય છે ભાષામાં ભેળસેળ અને માતૃભાષાથી અંતરથી. બજારુ...
     

  • Posted On January 31, 12:18 AM
     
    બોલીવૂડમાં જામી લગ્નો અને પુન:મિલનની ઋતુફિલ્મઉદ્યોગમાં કલાકારોનાં લગ્ન અને વિખૂટા પડેલા પ્રેમીઓનાં પુન:મિલનનાં દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.લગ્ન અને પ્રેમની ઋતુની સાથે જ પાસા પણ જોડાયેલા છે અને કહેવાય છે કે જુગારમાં દુભૉગ્ય ધરાવનારનું ભાગ્ય પ્રેમનાં ક્ષેત્રમાં ચમત્કાર કરે છે અને પ્રેમમાં સફળ લોકો સટ્ટામાં હારી જતાં હોય છે.ફિલ્મઉદ્યોગમાં કલાકારોનાં લગ્ન અને વિખૂટા પડેલા...
     

  • Posted On January 30, 12:14 AM
     
    ગાંધીવાદી મૂલ્યોની અગ્નિ પરીક્ષાનિર્દેશકે સ્કૂલ માસ્ટરના પાત્રને ગાંધીવાદી મૂલ્યો આપ્યા છે અને તેની હત્યા કરનારો ખલનાયક પણ વારંવાર ગીતા અને મહાભારતની વાત કરે છે. આ ફિલ્મ પિતા-પુત્રનાં સંબંધો અને સમય દ્વારા પ્રાભાવિત જીવન મૂલ્યોની કથા છે. ગાંધીવાદી પિતા ગુસ્સે ભરાતા પુત્રને શીખવાડે છે કે શક્તિનો સંગ્રહ અનુચિત નથી, પરંતુ તેનો ઉપયોગ ક્યા ઉદ્દેશ્ય માટે થઈ રહ્યો છે એ બાબત...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.