ભારતમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણીનો પ્રવેશ થયો ત્યારથી આજ સુધીની યાત્રાઓની તવારિખ રસપ્રદ છે. કેટલીક પ્રાદેશિક, કેટલીક રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય ઉપરાંત સામાજિક-સાંસ્કૃતિક પણ ખરી જ! વિનોબાજીની ભૂદાન-યાત્રા તેમાં આગવું સ્થાન ધરાવે છે.
ભારતમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણીનો પ્રવેશ થયો ત્યારથી આજ સુધીની યાત્રાઓની તવારિખ રસપ્રદ છે. કેટલીક...
રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા શું છે?
રાજ્યપાલ બંધારણીય રાજ્યવડા હોય છે. એટલે તેમણે ‘નોન પાર્ટીઝન’ તરીકે કામગીરી બજાવવી જોઈએ, તેને બદલે આર્ટિકલ ૩૫૬નો ઘણી બધી વાર દુરુપયોગ થતો રહ્યો છે.
શું રાજ્યપાલ કેન્દ્ર
સરકારના એજન્ટ છે કે બંધારણીય રીતે રાજ્યના વડા છે? રાજ્યપાલનું પદ રાખવાની પાછળ બંધારણ ઘડવૈયાઓનો ઇરાદો તો આવડા મોટા સમવાયી શાસનમાં...
અસલ ખુશ્બૂ ગુજરાત કી
પ્રવાસનનું એક વધુ કામ તે સ્થાનોની સાથે જોડાયેલા ગૌરવવંતા ઈતિહાસનો અંદાજ આપવાનું યે છે. પ્રવાસીઓ માત્ર ‘સહેલાણી’ નથી, પ્રજાજીવનની અસ્મિતાનો અંશ પણ છે.
ગુજરાતમાં એવાં એકસોથી વધુ સ્થાનો છે, જેની પાસે ઈતિહાસ-વૈભવ પડ્યો છે. પ્રવાસનને સાર્થક બનાવવું હોય તો આવાં સ્થાનો સુધી પ્રવાસીઓને દોરી જવાના વિશેષ પ્રયત્નો કરવા પડે....
સદ્ભાવના મિશન અભિયાન બનવું જોઈએએક વર્તમાન અને એક પૂર્વ મુખ્યમંત્રી- મૂળ એક જ પક્ષના કૂળના, પણ હવે અલગઅલગ- ૧૭મીથી ઉપવાસે છે, ‘સાથે નહીં, સામસામે’. એ ર્દશ્ય જરાક અલગ પ્રકારનું છે.મોદીના સમર્થનમાં યુનિવર્સિટી મેદાનમાં કેશુભાઈ દેખાશે કે કેમ અને શંકરસિંહની સાથે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાનો માધવસિંહ સોલંકી, સુરેશ મહેતા અને દિલીપ પરીખ જોડાશે...