કોંગ્રેસના આંતરિક રાજકારણમાં નહીંવત ચાહના ધરાવતા ચિદમ્બરમ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન ડૉ..સિંહ માટે વધુ ને વધુ આફતરૂપ સાબિત થવા લાગ્યા છે.
વડાપ્રધાન બરાબર જાણે છે કે ચિદમ્બરમની વિદાય પછી કેન્દ્ર સરકારને ટકાવી રાખી શકાશે નહીં અને વિપક્ષ પણ આ બરાબર જાણે છે અને એટલે ચિદમ્બરમની હકાલપટ્ટી માટેનું દબાણ ઓછું કરવાને બદલે તે સતત વધારી રહ્યો છે....
ભૂલોનું પુનરાવર્તન : વિપક્ષો અણ્ણાની પડખે
અણ્ણા તથા વિપક્ષના દબાણ હેઠળ સરકારને ભ્રષ્ટાચારવિરોધી સશકત કાનૂન લાવવાની ફરજ પડી છે! અસરકારક લોકપાલનો કાયદો બનશે તો તેનો યશ અણ્ણા તથા વિપક્ષને મળશે.
ટૂંકમાં રાજકીય વ્યવસ્થા-શક્તિના અભાવે જે છબરડાઓ વળતા રહ્યા છે તેના પરિણામે લોકપાલનો ખરડો ગમે તે સ્વરૂપે સરકાર પસાર કરાવે તો પણ ભ્રષ્ટાચાર-વિરોધી આ...
વિકસતા વિશ્વમાં કટ્ટરવાદ ઘટવાને બદલે વધતો જાય છે.
ઇસ્લામિક કટ્ટરવાદની પ્રચંડ લહેર બિન-ઇસ્લામિક વિશ્વ સામે અથડાવા ઉતાવળી થઈ રહી છે. ભારતે પણ સીમા પારથી નવી વ્યાપક ઘૂસણખોરી અને ત્રાસવાદ સામે તૈયાર રહેવું પડવાનું છે.
ઇજિપ્તનાં ચૂંટણી પરિણામો તથા પાકિસ્તાન-ઇરાનની ઉગ્ર અમેરિકા વિરોધી લાગણીનું નેતૃત્વ માત્ર કટ્ટરવાદી ઇસ્લામ પરસ્તો જ કરતા...
સામે ચાલીને વિપક્ષને વિસ્ફોટક મુદ્દો કેમ અપાયો?
મુંબઈમાં વોલમાર્ટ ખૂલતાં ત્યાંનો સસ્તો માલ એક યા બીજા માર્ગે ગુજરાતમાં આવતા કોણ રોકી શકવાનું છે? અને પરિણામે તેની અસરમાંથી નાના વેપારીઓ બચી શકવાના નથી.
સરકારના પરિપત્ર મુજબ ૩૦ ટકા માલ આ સુપર ભંડારો વિશ્વના ગમે તે ખૂણેથી નાના અને લઘુ ઉત્પાદકો પાસેથી ખરીદી શકશે. સરકારની આ છટકબારીને પરિણામે સુપર...