ઝબકાર ગુજરાતનો-રજનીકુમાર પંડ્યા
કુદરતે જેમને પગ કાપીને પાંખો આપી હતી તેવા કાઠીયાવાડી કલાકાર કોણ?
ના, હું નાનપણથી પોલિયોગ્રસ્ત એવા બંકીમ પાઠક (વોઇસ ઓફ રફી) કે એવા બીજા કલાકારની વાત નથી કરતો. કે જેમણે આ યુગમાં માત્ર બે કાંખઘોડી અને ગાજતા ગળાના જોર પર સાત દરિયા પાર કર્યા છે. તેમને તો અવશ્ય સલામ. પણ જે જમાનામાં ધનવંતો માટે પણ પરદેશ-પ્રવાસ મૂછે તાવ...
શૂરવીરતા એટલે શું? પાળિયાઓ કોના ખોડાય? પ્રતિમાઓ કોની મુકાય ? સરકારી કે બીનસરકારી સન્માનો કોને પ્રદત્ત થાય ? શું કોઇ એવા શૂરવીરો પણ હોય કે જે સરકારી નોકરીમાં હોય અને જેમને ભારતભરમાં જ નહિં પણ સમગ્ર દુનિયાના પટમાં દેશનું નાક બચાવવા માટે મેમો ( ઠપકાપત્ર) પકડાવાય? કેમ એવા શૂરવીરોની ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તો ભલે નહિં પણ સાદા આલેખથી પણ નોંધ ના લેવાય ?...
ઝબકાર ગુજરાતનો - રજનીકુમાર પંડ્યા અંબાણી પરિવારના છૂપા રત્નો
વિશ્વના અને ભારતના માત્ર વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં જ નહીં પણ સામાન્યમાં સામાન્ય માણસને સ્પર્શે તેવો વ્યાપક ચમત્કાર સર્જનારા ગુજરાતી ધીરૂભાઈ અંબાણીનું અવસાન 6ઠ્ઠી જુલાઈએ 2002 ના દિવસે થયું અને અખબારોએ એમના વિશે ગાડાં ભરાય તેટલું લખ્યું. ક્યાંક અતિશયોક્તિ પણ થઈ હશે.
માત્ર એક વાત...