અત્યારનો સમય કંઈક નવું કરવાનો છે. આ સમયે સ્પર્ધાની માગ પ્રમાણે અવ્વલ રહેવાની સાથે કંઈક અનોખું કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આપણી અને બીજાની માગ અસિમિત છે. દરેકના મનમાં વધારે જોઈએ અને ઝડપથી જોઈએ એવી વાત રમી રહી છે. અત્યારના સમયમાં કહેવાય છે કે શ્રેષ્ઠ પામવા માટે અહંકાર આધાર બને છે. કેટલાક લોકો અહંકારને પોતાની પ્રેરણા માને છે. તેમનું કહેવું છે કે...
પરમાત્માની દુનિયામાં નિષ્પક્ષ ન્યાય થાય છે, કારણ કે ભગવાને તમામ વ્યવસ્થા એક નિયમ પ્રમાણે બનાવી છે. તેથી જ સાધુ-સંતોએ ઉપાસનાને વધારે મહત્વ આપ્યું છે. ઉપાસના પરમાત્મા દ્વારા જ બનાવાયેલો એક નિયમ છે. તેનો સામાન્ય અર્થ પાસે બેસવું થાય છે. જેવા આપણે ઈશ્વરની પાસે બેસીએ છીએ તેવા જ આપણી અંદર રહેલા અદ્ભૂત ગુણો છે તેની અસર આપણી ઉપર થવા લાગે છે.
ઉપાસના...