ટીમ અણ્ણા જેટલી સવાલદાર તરીકે ઉભરી છે એટલી જ જવાબદાર તરીકે ઓછી ઊતરી છે... અને રાજકીય પક્ષો ? પૂછશો મા.રવિવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અણ્ણા હજારેને એમના નિજી તબીબે એક ઓર અનશન સારુ બિલકુલ ‘ફિટ’ જાહેર કર્યા છે અને મંગળવારથી એમનું મુંબઈ પર્વ બેઝિઝક શરૂ થઈ શકશે. હાલને તબક્કે ટીમ અણ્ણાએ મુંબઈ આયોજન હાથ ધરવાની તાકીદ અને તર્કમાળા...
મુનશીથી ઉમાશંકર :સાહિત્ય પરિષદની આ સંક્રાન્તિ માત્ર સત્તાપલટા જેવી સ્થૂળ અને સપાટી પરની ઘટના નથી, પણ રાજસૂય આણને સ્થાને પ્રજાસૂય પહેલનો યુગબોલ છે.
‘ભાષાકીય કટોકટી’ એ કેવળ માધ્યમનો જ સવાલ નથી, આપણી અસ્મિતા અને ઓળખ બાબતે બુનિયાદી સમજનો પણ સવાલ છે.
ચિત્ત આ ક્ષણે તો ગઢ જૂનેણે ખાબકવા કરે છે: ચાલુ અઠવાડિયું ઉતરતે જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદ...
=> લોકપાલ મુદ્દે યુપીએ અને સર્વપક્ષીય સંતલસો જેવો જ મહત્વનો બનાવ ટીમ અણ્ણાના વ્યાપક વિસ્તરણનો યે છે.
સુપ્રતિષ્ઠત ‘ટાઈમ’ સામિયકે સંકેલાતા ઇસુવરસના સૌથી મોટા દસ સમાચારો પૈકી અણ્ણા હજારેના આંદોલનને આરબ વસંતની હારોહાર જગતતખતે ઊંચી પાયરીએ આંકર્યું એના પર જાણે કે મંજૂરીની મહોર મરાતી હોય એ રીતે રવિવારે જંતરમંતર પરિસરે ફરી એક વાર અણ્ણાની ફરતે...
સંસદને મોરચે :
માનો કે એકંદરમતીના અભાવે છુટક વેપારમાં વિદેશી પ્રવેશને મુદ્દે મુદત પડે તો પણ (અને ન પડે તો પણ) ‘નવી આર્થિકનીતિ’ અગિયારે વરસે પૂરા કદની રાષ્ટ્રીય બહસથી વંચિત રહી છે.
યુપીએ નહીં, એનડીએ સુધ્ધાં આ પૂર્વે જે દરખાસ્ત ભણી ઢળી ચૂકેલ છે... એમાંયે આવી આઘાપાછી? રાજકીય અગ્રવર્ગ સમસ્ત કાબિલે તપાસ છે.
બધાં જ ચિહ્ન છે એમ છુટક વેપારમાં સીધા...