શાસક-વિપક્ષ પ્રજાહિતને નહીં સમજે તો પ્રજા એમને ‘સમજશે’
સત્તા અને વિપક્ષ બંને અંતે તો પ્રજાકારણ માટે છે, માત્ર રાજકારણ માટે નહીં તે વાત દિન પ્રતિદિન ભૂલાતી જાય છે અને પ્રજા પર પક્ષો હાવી થઈ જતા જોવા મળે છે.
અનેક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર કમળ-પંજો સાથે રહીને કામ કરી શકે તેમ છે. મતભેદ માત્ર સત્તા યા ખુરશી પ્રાપ્તિનો છે. બે મુખ્ય રાજકીય પક્ષોની...
કળિયુગમાં રાવણનું સ્વરૂપ પણ બદલાયું છે.
દશેરાના દિવસે રાવણદહન જોઈને આનંદીત થતા સૌએ પોતાનામાં વત્તા ઓછા અંશે પડેલી રાવણવૃત્તિ અંગે આત્મમંથન અને ચિંતન કરવાની જરૂર છે.
સેવા અને વિકાસના નામે ગરીબોનું શોષણ, આતંકના નામે નિર્દોષની હત્યા, ભ્રષ્ટાચારી રાવણોની સંખ્યા અને કદ વધતાં જાય છે તે ચિંતાનો વિષય છે. મુખ મે રામ અને બગલમે છુરી લઈને ખુલ્લેઆમ...
સદભાવના ઉપવાસ-સત્યાગ્રહ ઉપવાસ
મુખ્યમંત્રીના ઉપવાસ સદભાવ, વિકાસ અને શાંતિ માટે હતા. જોકે આજે ગુજરાતમાં ત્રણેયમાંથી એકેય માથે જોખમ નથી. કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉપવાસ સામે સત્યાગ્રહ સ્વરૂપના હતા.
સત્તા અને વિપક્ષ બંને માટે ૨૦૧૨ની આગામી વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ સમા ઉપવાસ હતા. મુખ્યમંત્રી સફળતાપૂર્વક ૨૦૧૨ની વિધાનસભાની વેતરણી પાર...
આતંકવાદને રાષ્ટ્રીય હિત કે બંધારણ મૂલ્યો કરતાં રાજકીય દ્રષ્ટિએ વધુ જોવાય છે. આતંકવાદીઓની હિંમત અને વ્યૂહરચના કરતાં શાસકોની નિર્બળતા વધુ મજબૂત છે.
આતંકવાદી ઘટના પછી લાંબી કાનૂની પ્રક્રિયા અને ચુકાદા બાદ આતંકવાદીઓને સજા કરવામાં એટલો બધો અસહ્ય વિલંબ થાય છે કે લોકો ઘટના જ ભૂલી જાય છે અને ગુનેગારો માટે ઘૃણાને બદલે સંવેદના પ્રગટ કરતા થઈ જાય છે....