Bio :મહારાષ્ટ્રની સરકાર દ્વારા 26-11ના આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબની સુરક્ષા પાછળ દૈનિક R 8.5 લાખનો ખર્ચ કરવામાં આવે છે. આર્થર રોડ જેલની અંડા સેલમાં રહેલા કસાબની સુરક્ષા પાછળ કુલ R 31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સાણંદ નજીક નેનો પ્રોજેક્ટ આવતાં ખેતરોની જમીનો માટે જીઆઈડીસી દ્વારા ખેડૂતોને સારી કિંમતો ઓફર થઈ રહી છે. નવી સંપત્તિથી તેઓ આજે ખુશ છે, પરંતુ જમીન વિહોણા બન્યા બાદ ઘણાને પોતાનાં સંતાનો માટે ભવિષ્યની રોજગારીની ચિંતા સતાવે છે. વેચેલી કે સરકારે લઈ લીધેલી જમીનનાં નાણાં ક્યાં લગી ચાલશે? વિકાસના પડછાયાની પછવાડેની ચિંતાજનક હકીકતોનો ચિતાર.‘સાણંદના...
‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.’ આપણે એ બાબત ક્યાંથી ભૂલી શકીએ કે જ્યારે બીકણ કૂતરાનો કેટલાક સસલાઓએ પીછો કર્યો હતો ત્યારે ૬૦૦ વર્ષ જૂના ભવ્ય એવા અમદાવાદ શહેરને ત્યારે બાંધવામાં આવ્યું હતું. આ જોઈને અહેમદશાહે અહીં કિલ્લો બાંધીને એક શહેરનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું.
એ કોણ નથી જાણતું કે યુધિષ્ઠિરે પણ સ્વર્ગમાં તેમના...
શરમજનક ભોપાલકાંડ ઉપર અત્યારે જે આક્ષેપબાજી ચાલી રહી છે, ઢાંકપિછોડો કરાઈ રહ્યો છે, તેમાં ધારો કે ભારતના પચાસ ધનિકો તેમના નફામાંથી ફકત એક ટકો ભોપાલના પીડિતોને આપે તો તે રકમ તેમને એક નવું જીવન શરૂ કરવા માટે પૂરતી રહેશે. આના થકી તેમને જે માન મળશે તે સરવાળે દુનિયાભરમાં ફેલાયેલા તેમના ધંધાને વધુ ઊંચો લઈ જશે, કેમ કે આ મુદ્દો દેશની જનતામાં ત્વરિત...
જે સૌથી ગરીબ છે અને સમયાંતરે તેની સંપત્તિમાં વધારો થાય છે, તેનાં ખુશી-આનંદમાં પણ તેટલો જ વધારો થાય છે. ભલે તમે ગરીબ ન હો પણ માત્ર પૈસાથી જ સુખ ખરીદી શકતા નથી. જ્યારે માનવીની મૂળભૂત જરૂરિયાતો પૂરી થવા લાગે છે ત્યારે આવકમાં જેટલો વધારો થાય છે તેટલો વધારો વ્યક્તિની ખુશીમાં થતો નથી.
સુ ખ અને સમૃદ્ધિ, સંપત્તિ અને મનની શાંતિ, વૈભવ અને આરામદાયક જીવનશૈલી...