૨૧મી સદીમાં ડિપ્રેશનનો રોગ હૃદયરોગ પછી બીજા નંબરે હશે. આ બીમારીને ઓળખો જરૂર, પણ તેને મટાડવા ટીકડીઓ ન લો.
છેલ્લી દોઢ સદી માનવ માટે નવી નવી ટેક્નોલોજી, નવાં નવાં ઉપભોગનાં સાધનો, લકઝરી લાવી અને સાથે એક નવો રોગ પણ લેતી આવી છે. તેનું નામ છે - ડિપ્રેશન, બેચેની, લાગણીનો લકવો. દેશી ભાષામાં ‘ક્યાંય ગોઠતું નથી’ એવા ઉદ્ગારો સાંભળવા મળે છે. શરૂમાં એમ મનાતું કે...
સ્પેનનો કવિ મિગુલ હર્નાન્ડેઝ ક્રાંતિકારીઓની સભામાં તે ક્રાંતિનાં ગીત ગાતો હતો ત્યારે તેને જનરલ ફ્રાંકોના સૈનિકોએ ‘એક્સ્ટ્રીમલી ડેન્જરસ પોએટ’ જાહેર કરીને તેને જેલમાં નાખ્યો. જેલમાં છુપો છુપો તે બીજા ક્રાંતિકારીનાં શર્ટ કે પીઠ પર કવિતા લખતો. તે સમયે સરમુખત્યારને લાગ્યું કે તેને ફાંસી આપવી જોઈએ. આ વાતનો લોકોને અણસાર આવતાં ભયંકર તોફાનો થયાં...
પ્રાઈમસ, થર્મોસ, પેટ્રોમેકસ જેવી બ્રાન્ડ્સ કાળક્રમે વિસરાઈ ગઈ છે
સુભાષચંદ્ર બોઝને આજે જુદી રીતે યાદ કરીએ. તેમણે કહેલું કે જ્યારે માનવ-ઈતિહાસ ઉપર વહિંગદર્શન કરીએ છીએ ત્યારે પ્રથમ વાત એ નજરે ચઢે છે કે મહાન સલ્તનતો એકદમ ઊંચી આવી છે અને તેનું પણ પતન થયું છે. ઇંગ્લેન્ડનો ડંકો ચારે કોર એશિયામાં વાગતો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જ ભારતનું રાજ...
ખુદની શક્તિ પર શ્રદ્ધા રાખો અને બીજાના વિચારો જાણવાની શક્તિ કેળવો
આજથી ૧૮ વર્ષ પહેલાં ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટના ફલેટમાં હું મહાન ચિંતક-ફિલસૂફ યુ.જી. કૃષ્ણમૂર્તિને મળ્યો ત્યારે માલૂમ પડ્યું કે તે કોઈ ગુરુ-બુરુમાં માનતા નથી. તે ચેલા મૂંડવામાં માનતા નથી. તેમણે કહેલું કે ‘તું જ તારો ગુરુ બને તો સારું.’ સાચો ‘ગુરુ’ એ જ છે જે કહે છે કે જીવનની તમામ...