ધ બ્રધર્સ કારામાઝોવ-૧૭ગુરુ આવા હોય. ચેલો અલ્યોશા સાધુ બનવા માગતો હતો. પણ ગુરુ ઝોસિમાએ એને કહી દીધું: તું પહેલા સંસારી બન. તું અત્યારે જ તારા પરિવાર પાસે જા. પછી...*** ગુરુની આજ્ઞા માનીને અલ્યોશા ગુરુની કુટિરમાંથી નીકળ્યો તો ખરો, પણ એનું હૃદય અત્યંત દુ:ખી હતું. દુ:ખ એને એ વાતનું હતું કે ગુરુ ઝોસિમાના કહેવા પ્રમાણે, એમનો અંત હવે સાવ જ નજીક હતો. અને ઝોસિમા...
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની ધજિજ્યાં ઉડાવી. મોટા ભાગની પ્રજાને એવું લાગી રહ્યું છે કે પક્ષ તો બસ એક જ છે, ભાજપ. ખેર, મીરાંબાઈ એમ કહે કે ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’ ત્યાં સુધી વાત બરાબર છે, પણ લોકશાહીમાં તો દૂસરો વિકલ્પ જોઈએ જ. પ્રજાતંત્રમાં વિકલ્પનો કોઈ વિકલ્પ નથી. તમે જ કહો, હરીફ વિનાની હરીફાઈમાં મજા આવે ખરી?
અમેરિકામાં...
ધ બ્રધર્સ કારામાઝોવ-૧૬
વાત જાણે એમ છે કે બાપ ફ્યોદોર અને મોટા દીકરા મિત્યા વચ્ચે પૈસાના મામલે મડાગાંઠ સર્જાઈ. એ ઉકેલવા આખા કારામાઝોવ પરિવારે મઠમાં આદરણીય સંત ઝોસિમા સાથે બેઠક યોજી. બેઠકમાં બાપે સીધી ત્યાંથી જ શરૂઆત કરી કે મિત્યાને એના હકના બધા પૈસા અપાઈ જ ગયા છે, ઉલટાના મિત્યાએ હજારો રુબલ આપવાના નીકળે છે. આટલેથી ન અટકતાં બાપે મિત્યાના સ્ત્રીઓ...
એક ‘ઊર્જા બચાવો આંદોલન’ આપણે આપણી અંદર શરૂ કરવા જેવું છે.
ગુજરાતમાં ન્યુટનના ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ સૌ જાણે છે કે, ‘ક્રિયા અને પ્રતિક્રિયા સમાન અને વિરોધી દિશાનાં હોય છે.’ પણ અહીં ગતિશાસ્ત્રના ત્રીજા નહીં, પહેલા નિયમની વાત કરીએ. પહેલા નિયમનો સાર એ છે કે જો આપણે એક દડો ગબડાવીએ અને પછી જો તેને કોઈ બાહ્ય બળ નડે જ નહીં તો એ અનંતકાળ સુધી એકધારો...