મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રાનડે તે વખતે કોંગ્રેસના નેતા હતા. રાનડેએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આટલા ઊંચા પદ પર આવ્યા પછી પણ રાનડેની જ્ઞાનની ભૂખ સંતોષાતી નહોતી. તેમનામાં સતત કંઈક નવું નવું શીખવાની જિજ્ઞાસા રહેતી. તેથી જ્યાં પણ તેમને તક મળતી તે પ્રયત્ન કરતા કે કંઈક નવું શીખવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય. એક વખત તેમને વિચાર આવ્યો...
જાણીતા ગાંધીવાદી નેતા આચાર્ય જીવતરામ કૃપલાણી અત્યંત સરળ સ્વભાવના હતા. તેમની પાસે આવનારા તમામ લોકો પ્રત્યે તેમનો વ્યવહાર સ્નેહપૂર્ણ રહેતો હતો. આચાર્ય કૃપલાણી મનુષ્યમાત્રની સમાનતામાં વિશ્વાસ રાખતા હતા અને કોઈ પણ નિમ્ન આધાર પર થતા પક્ષપાતના તે વિરોધી હતા. એક વખતની વાત છે. આચાર્ય કૃપલાણી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તેઓ જે ડબામાં બેઠા હતા...
આપણા દૈનિક ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓની શોધ કરનારા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનને પોતના કામ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જ્યારે તો શોધ કાર્ય માટે પોતની પ્રયોગશાળામાં પ્રવેશ કરતા તો કલાકો સુધી બહાર આવતા નહોતા. રાત્રે પણ ઊંઘતી વખતે તેમને કોઈ નવો પ્રયોગ મગજમાં આવે તો તેને અમલમાં લાવવા તાત્કાલિક પ્રયોગશાળામાં પહોંચી જતા હતા. પોતના પ્રયોગને પરિણામ...
નિઝામુલ્મુલ્ક તૂસી ઇરાનના એક વડીલ હતા. બીજાને મદદ કરવી તે તેમનો સ્વભાવ હતો. જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તે તેમની પાસે આવતી અને તેઓ તેની યથાશક્તિ મદદ પણ કરતા અને કોઈને ક્યારેય નિરાશ થઈને પાછા નહોતા જવા દેતા. તેમના આ સ્વભાવના કારણે લોકો તેમનો ખૂબ જ આદર કરતા હતા. નિઝામુલ્મુલ્કની બીજી એક આદત હતી, કે તેઓ જ્યારે પણ કોઈ સ્નેહી તેમને લાગણીશીલ થઈને...