સમ્રાટ ઉત્તાનપાદ અને સુમતિનો પુત્ર ધ્રુવ અત્યંત માતૃભકત હતો. તે હંમેશા માતાને અનુકુળ આચરણ કરતો હતો. તેની માતા જે કહે તેનાથી તે રતી માત્ર પણ ખસતો નહોતો. જ્યારે તેની માતા વૃદ્ધ થઈ તો તેમણે સંન્યાસ ગ્રહણ કરી લીધો અને વનમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. ધ્રુવ તે સમયે રાજા હતો. તેણે માતાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને તેમને વનમાં જવાની વ્યવસ્થા કરી આપી....
ઘટના તે સમયની છે જ્યારે સમગ્ર ભારતમાં મરાઠાઓનું વર્ચસ્વ હતું. એક વખત તેમના મિત્રરાજ્યએ દુશ્મન રાજ્ય સાથે યુદ્ધ કરવા માટે મદદ માગી. મરાઠાઓની સેના મિત્રરાજ્યની મદદ માટે નીકળી પડી. સેનાએ જ્યાં પડાવ નાખ્યો ત્યાં આસપાસ ખેડૂતોનાં ખેતરો હતાં. સેનાપતિ એક દિવસ ક્યાંક ગયો હતો. સેનાના કેટલાક સૈનિકોએ ખેતરોમાંથી થોડો પાક વાઢી લીધો અને ઘોડાઓને ખવડાવી...
જાણીતા ઉદ્યોગપતિ હેનરી ફોર્ડે જીવનમાં એ બધું જ મેળવી લીધું જેનું સપનું દરેક વ્યક્તિની આંખોમાં હોય છે. ધન, સુખ-સમૃદ્ધિ, વિરાટ ઐશ્વર્ય અને અઢળક કીર્તિ. આ બધી જ હેનરી ફોર્ડની કમાણી હતી. તેઓ જ્યારે પોતાની સમૃદ્ધિ અને કીર્તિના શિખર પર બેઠેલા હતા ત્યારે એક દિવસ એક પત્રકારે તેમને પૂછ્યું, ‘શ્રીમાન! તમે તમારા જીવનમાં અઢળક સંપત્તિની સાથે જ યશ અને ગૌરવ...
એક વખત મહાત્મા ગાંધી પાસે એક વ્યક્તિ આવી. તેણે ગાંધીજીને કહ્યું કે, હું તમારી પાસે ગીતાનું રહસ્ય જાણવા આવ્યો છું. મહાત્મા ગાંધી તે વખતે આશ્રમની જમીન પાવડાથી ખોદી રહ્યા હતા. તેમણે તે વ્યક્તિને થોડો સમય બેસવાનું કહ્યું અને પહેલાંની જેમ જ જમીન ખોદવા લાગ્યા. જ્યારે જમીન ખોદતાં ખોદતાં અને તે વ્યક્તિને રાહ જોતાં જોતાં ખૂબ જ સમય પસાર થઈ ગયો તો તે...