Posted On May 17, 06:54 AM
પાનના એક યુવાન કાગાવાના મનમાં નાનપણથી જ ગરીબો પ્રત્યે તીવ્ર અનુકંપા હતી. તેમણે મોટા થઈને સમાજસેવા કરવાનો નિર્ણય કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે જીવનનું એકમાત્ર લક્ષ્ય પીડિતોની સેવા કરવાનું રાખ્યું. તેઓ અશકત, વૃદ્ધો, બીમાર, પછાત અથવા રોગગ્રસ્ત લોકોની સેવા અને મદદ કરતા. કાગાવાએ આજીવિકા માટે બે કલાકનું એક કામ હાથ પર લીધું.
આ નોકરીમાંથી તેઓ...