Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સમજફેર થતાં પહેલાં એને નિવારો, મુશ્કેલીઓ ટળી જશે

એક વૃદ્ધા એકલી રહેતી હતી અને પોતાની આજીવિકા માટે કપડાં સીવતી હતી. એક દિવસ તે પોતાની ઝૂંપડીમાં બેસીને સિલાઈ કરી રહી હતી કે અચાનક તેના હાથમાંથી સોય પડી ગઈ. સાંજ પડી ગઈ હોવાથી વૃદ્ધાને સોય દેખાતી નહોતી. તે શોધવાનો પ્રયત્ન કરતી રહી પણ નિષ્ફળ ગઈ. ધીરેધીરે રાત થઈ ગઈ,છતાં વૃદ્ધા સોય શોધતી રહી. તે સમયે એક ગ્રાહક તેની પાસે કપડાં લેવા માટે આવ્યો. તેણે વૃદ્ધાને પૂછ્યું કે, માજી અંધારામાં શું શોધો છો? વૃદ્ધા બોલી ભાઈ મારી સોય ખોવાઈ ગઈ છે, બસ તે શોધી રહી છું. ગ્રાહકે કહ્યું માજી સોય તો અજવાળામાં મળશે. આટલું...

મનની ધાર સતત કાઢતા રહેવાથી કર્મશક્તિ વધે છે

એક કઠિયારો લાકડાં કાપતો હતો. કાપતાં કાપતાં તે ખૂબ થાકી ગયો. તેની કુહાડીની ધાર બુઢ્ઢી થઈ ગઈ. તોપણ તે લાકડાં કાપે જ...

લોકકલ્યાણ માટે ઉપયોગમાં આવે એ જ સાચું જ્ઞાન

એક દિવસ એક વ્યક્તિ કોઈ સંત પાસે પહોંચ્યો. તે ખૂબ જ તાણમાં હતો. અનેક પ્રશ્નો તેના મગજમાં ચકરાવે ચઢ્યા હતા, જેવા કે,...
 
 

લોભથી મળેલી વસ્તુ માટેનો લોભ વધતો જ જાય છે

એક ગરીબ વ્યક્તિ પોતાની પત્ની સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો. મજુરી કરીને જેમતેમ તે પોતાનું ઘર ચલાવતી હતી. તેની આ દશા...

શિક્ષણ આત્મશુદ્ધિનો માર્ગ છે, ભૌતિક લાભ માટે તુલના ન કરો

મહાન ગણિતશાસ્ત્રી યુક્લિડના જીવનનો એક પ્રસંગ છે. યુક્લિડ જાણીતા ગણિતશાસ્ત્રી હતા. બીજાને પણ પોતાનું આ જ્ઞાન...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 2, 12:38 AM
     
    કરકસર કરીને સમાજનું કલ્યાણ કરી શકાય છેમહાત્મા ગાંધી પાર્ટીના કાર્યો માટે સતત યાત્રા કરતા રહેતા હતા, જે દેશની સ્વતંત્રતાના ઉદ્દેશ સાથે સંકળાયેલી રહેતી હતી. એક વખત ગાંધીજી એવા જ કાર્ય માટે અલાહાબાદ આવ્યા અને પંડિત મોતીલાલ નહેરુના નિવાસસ્થાન ‘આનંદભવન’માં રોકાયા હતા.નહેરુ પરિવારે તેને સૌભાગ્ય ગણ્યું અને મહાત્મા ગાંધીની ખૂબ જ આત્મીયતાથી મહેમાનગતિ કરી. ગાંધીજીએ રાત્રે આરામ કર્યો...
     

  • Posted On February 1, 01:14 AM
     
    પ્રતિભાશાળીએ જીવનમાં તકને શોધતા રહેવું જોઈએઅમેરિકામાં રહેતો ફ્રેન્ક હેરિસ એક પ્રતિભાશાળી યુવાન હતો. તેને નવા-નવા સ્થળે હરવા-ફરવાનો અને જ્ઞાન હાંસલ કરવાનો શોખ હતો. એક દિવસે તેણે સમગ્ર અમેરિકાનું ભ્રમણ કરવાનું નક્કી કર્યું. પોતાની યાત્રા માટે જરૂરી નાણાં એકઠા કરીને તે નીકળી પડ્યો. તે જ્યારે જહાજમાં બેઠો તો અહીં અનેક મુસાફરો સાથે વાત કરવાની તક મળી. ફ્રેન્કને એ બધાંની પાસેથી જુદી-જુદી...
     

  • Posted On January 31, 12:20 AM
     
    કોઈ પણ બાબતમાં દેશના હિતને ટોચની અગ્રતા આપોગુલામીના દિવસોની વાત છે. અંગ્રેજ ન્યાયાધીશ કાર્નડેફે જ્યારે કઠેડામાં ઊભેલા યુવકને ફાંસીની સજા ફટકાર્યા બાદ તેની સામે જોયું તો તે આશ્ચર્યચકિત રહી ગયો, કેમકે પેલા યુવકના ચહેરા પર સ્મિત ફરક્તું હતું. ન્યાયાધીશે વિચાર્યું કે કદાચ તેણે પોતાની ફાંસીની સજા સાંભળી નહીં હોય. આમ વિચારીને તેણે બીજી વખત કહ્યું, તે સાંભળ્યું, પોલીસ ઇન્સપેક્ટર્સ સાંડર્સ...
     

  • Posted On January 30, 12:12 AM
     
    પરોપકારની ભાવના નૈતિકતામાં વધારો કરે છેઆ કથા આફ્રિકાના જંગલની છે. જેમાં મોટી સંખ્યામાં સહિ રહે છે. શિકારીઓ તેમનું ચામડું મેળવવા માટે જંગલમાં ખાડા ખોદીને સિંહને એમાં કેદ કરીને મારી નાખે છે. એક વાર શિકારીઓએ આવો જ એક ખાડો ખોધ્યો અને તેને ઢાંકી દીધો. રાત્રે એક સિંહ તેમાં પડી ગયો. એજ સમયે બીજો એક શિકારી ત્યાંથી પસાર થયો. તેણે જોયું કે ખાડામાં પડેલો સિંહ વારં-વાર કૂદકા મારીને ખાડામાંથી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.