Advertisement
 

માનવસેવામાં આત્મસમર્પણ જરૂરી છે

યુરોપના કોઈ દ્વીપ પર એક સમયે કોઢનો રોગ ફેલાયેલો હતો. તે દ્વીપ 'કોઢિયાઓના દ્વીપ’ના નામથી ઓળખાવા લાગ્યો. સ્વસ્થ લોકો ત્યાં જતા નહોતા. પરિણામે કોઢિયાઓની સ્થિતિ દયનીય થઈ હતી. એક પાદરી તેમની સેવા કરવા માટે તેમની સાથે રહેવા લાગ્યા. તેઓ તેમના ઘા સાફ કરતા, દવા લગાવતા, નવડાવતા, ખાવાનું ખવડાવતા. આ રીતે અઢાર વર્ષ વીતી ગયાં. એક દિવસ એક કોઢીના ઘા ધોવા માટે તે ગરમ પાણી લઈને જઈ રહ્યા હતા ત્યારે પાણી તેમના પગ પર પડ્યું તો તેમને કોઈ અસર થઈ નહીં. તેમણે વારંવાર ગરમ પાણી પગ પર નાંખ્યું અને પછી આનંદિત થઈ બોલી...

મોહ તમને પતનને માર્ગે લઈ જાય છે

એક દિવસ ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય આનંદ ભિક્ષા માગવા નગરમાં પહોંચ્યા. તે એક નદી પર પાણી પીવા રોકાયા. તેમણે પાણી...

ઈમાનદારી નૈતિકતાનો માપદંડ છે

પંડિત રામપ્રસાદ નિર્ધન હોવા છતાં અતિથિ-સત્કારમાં પાછા પડે નહીં. એક દિવસ પંડિતજીના ઘરે મહેમાન આવ્યા. ભોજન બાદ...
 
 

હંમેશાં પાયાના પથ્થરોનું સન્માન કરો

એક બાદશાહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરની છત સોનાની હતી અને તેની દીવાલો પર સુંદર નકશીકામ કરાયું...

વધુને વધુ લોકો સુધી પહોંચે એ જ સાચું દાન

કોઈ એક રાજ્યમાં ગૌરીબાઈ નામનાં મહિલા સંત હતાં. તેઓ ગામના એક મંદિરમાં રહેતાં હતાં. લોકનાં હિતમાં કામ કરવું તે જ...
 

More News

 
 
  •  
    Posted On May 18, 12:05 AM
     
    સંકટની સેવા જ સાચી સેવા છે
    એ દિવસોમાં કાનપુરમાં પ્લેગ ફેલાયો હતો. જે ઘરનો સભ્ય પ્લેગની બીમારીનો ભોગ બનતો, સમાજ તેનો બહિ‌ષ્કાર કરી દેતો. પરિવારના સભ્યો પણ પોતાના પરિજનનો ત્યાગ કરવા લાગ્યા. કાનપુરમાં એક વકીલ રહેતા હતા. રામદેવ તેમનો નોકર હતો. એક દિવસ રામદેવે કહ્યું કે, તેને તાવ આવ્યો છે. વકીલ સાહેબ સમજી ગયા કે આ પ્લેગનો સંકેત છે. તેમની એક પરિણીત પુત્રી તેમના ઘરે આવી હતી....
     
     
  •  
    Posted On May 17, 06:54 AM
     
    પાનના એક યુવાન કાગાવાના મનમાં નાનપણથી જ ગરીબો પ્રત્યે તીવ્ર અનુકંપા હતી. તેમણે મોટા થઈને સમાજસેવા કરવાનો નિર્ણય કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે જીવનનું એકમાત્ર લક્ષ્ય પીડિતોની સેવા કરવાનું રાખ્યું. તેઓ અશકત, વૃદ્ધો, બીમાર, પછાત અથવા રોગગ્રસ્ત લોકોની સેવા અને મદદ કરતા. કાગાવાએ આજીવિકા માટે બે કલાકનું એક કામ હાથ પર લીધું. આ નોકરીમાંથી તેઓ...
     
     
  •  
    Posted On May 16, 03:28 AM
     
    એક વૃદ્ધ તેના સમયનો પ્રખ્યાત યોદ્ધા હતો. તે કોઈ પણ મુકાબલામાં પરાજિત થતો નહોતો. તેણે યુવાનોને યુદ્ધકળાની તાલીમ આપવાનું શરૂ કર્યું. તે દિવસોમાં એક યુવાન યોદ્ધા ઘણો જ લોકપ્રિય થયો હતો. તેણે ઉચ્ચસ્તરના યોદ્ધાઓને હરાવ્યા હતા. તેના મનમાં અહંકાર આવી ગયો અને વૃદ્ધ યોદ્ધાને હરાવીને અપરાજેય બનવાની તેનામાં ઈચ્છા જાગી. તેણે તેમને પડકાર્યા. શિષ્યોના...
     
     
  •  
    Posted On May 15, 03:01 AM
     
    \'ડર કે આગે જીત હૈ \' : સાહસ હંમેશાં વિજય અપાવે છે
    ઓસ્ટ્રિયા અને બ્રેસિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. બ્રેસિયાનું સૈન્ય ઓસ્ટ્રિયા સામે નબળું પડી રહ્યું હતું. ઓસ્ટ્રિયાનો સેનાપતિ જનરલ લવાલ અત્યંત નીતિકુશળ હતો. આ બાજુ બ્રેસિયાના મંત્રીમંડળની બેઠક બોલાવાઈ. તેમાં ટીટો સ્પેરી નામની એક વ્યક્તિ હતી, તેણે કહ્યું કે, આપણે સરળતાથી હાર ન સ્વીકારવી જોઈએ. તેમ છતાં અનુભવી લોકોની વાત સ્વીકારીને સફેદ...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery