એ વાત તો ગ્રાહ્ય જ છે કે પાણી જેવા સતત ઘટી રહેલા પ્રાકૃતિક સંસાધનના ઉપયોગ પ્રત્યે લોકોની જવાબદારી વધારવી જોઈએ. તે માટે સમાજને નક્કી કરેલા તર્કપૂર્ણ દર આધારે ઉપયોગ માટે પાણી આપવામાં આવે, તેમાં કોઈ મોટી સમસ્યા પણ નથી. સમસ્યા ત્યારે આવે છે.
જ્યારે એ સામાજિક સત્યને ભુલાવી દઈએ કે પાણી એક પાયાની જરૂરિયાત છે અને સંયુક્ત રાષ્ટ્રોના એક સંકલ્પ પ્રમાણે...
આધારકાર્ડ અને રાષ્ટ્રીય વસ્તીગણતરીની નોંધ કરવાનું એક જ કામ બે અલગ અલગ એજન્સીઓ કરી રહી છે, જેના કારણે બમણો ખર્ચ થઈ રહ્યો છે, તેવી ફરિયાદ ઘણા સમયથી આવી રહી છે.
આધારકાર્ડથી ભારતીય નાગરિકોને એક અનન્ય ઓળખપત્ર આપવાની યોજના પર માત્ર સિવિલ સોસાયટીનો એક ભાગ જ નહીં પણ નાણા મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિ તરફથી પણ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય...
ગુજરાત લોકાયુક્ત વિવાદનું મૂળ એ સમસ્યામાં સમાયેલું છે કે આ પદની નિયુક્તિ માટે કોઈ સર્વસામાન્ય માળખું નથી અપનાવાયું. સમસ્યા એટલા માટે ઊભી થઈ કે ગુજરાત સરકાર આ પદની નિમણુંકને વર્ષોથી ટાળતી આવી છે. જો એવું ન થયું હોત તો રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની સહમતી લીધા વગર લોકાયુક્તની નિમણુંક કરવાની સ્થિતિ જ ન આવી હોત.
આમ કરીને રાજ્યપાલે એક અલગ મુદ્દો...
ભારતમાં શિક્ષણનો પ્રસાર થઈ રહ્યો છે પણ ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. ‘પ્રથમ’ નામની એક સંસ્થાએ તૈયાર કરેલા રિપોર્ટનો સાર આ જ આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આવેલા ચાર રિપોટેં ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર રજુ કરી છે. ‘પ્રથમ’નો રિપોર્ટ એ સત્ય પણ જાહેર કરે છે કે દેશમાં પ્રાથમિક શિક્ષણ ઝડપથી સરકારી ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્ર તરફ વધી...