Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

ચેન્નાઈની એક સ્કૂલમાં પંદર વર્ષના વિદ્યાર્થી દ્વારા પોતાની શિક્ષિકાની ચપ્પુ મારીને હત્યા કરી દેવાની ઘટના...

શરદ પવારે પ્રસ્તાવિત ખાદ્ય સુરક્ષા કાયદાના અમલના માર્ગમાં રહેલી અડચણોની એક સ્પષ્ટ તસવીર રજુ કરી છે. તેમણે...

સુધારા અને સવાલ

ભારતીય અધિકારીઓની બિનકાર્યક્ષમતા એટલી બદનામ થયેલી છે કે તાજેતરમાં જ હોંગકોંગની એક સલાહકાર એજન્સીએ એશિયાના...

પાકની નવી વિચારધારા?

પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ અદમ્ય સાહસ દેખાડ્યું છે. જોકે પાકિસ્તાની સંદર્ભમાં આ નિવેદન જોખમી છે...
 

વૈજ્ઞાનિકો સાથે ન્યાય

બી.કે. ચતુર્વેદી અને પ્રત્યુષ સિન્હા તપાસ સમિતિના રિપોર્ટના જે ભાગ બહાર પડાયા છે તેનાથી એ સ્પષ્ટ થતું નથી કે,...

પુરાવા આધારિત ન્યાય

ર-જી સ્પેકટ્રમ ગોટાળામાં ગૃહમંત્રી પી.ચિદમ્બરમ્ નીચલી અદાલતથી છુટી ગયાનાં અર્થઘટનો મહત્વનાં છે. તેનાથી રાજકીય...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 4, 12:17 AM
     
    મનરેગાનાં છ વર્ષ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાનૂન’ (મનરેગા) યોજનાની છઢ્ઢી વર્ષગાંઠ નિમિત્તે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં લૂંટને ગરીબો પ્રત્યેનો અપરાધ જણાવ્યો છે, તો વડાપ્રધાન મનમોહનસિંહે તેના અમલીકરણમાં રહેલી ખામીઓ માટે રાજ્યોને દોષી ઠેરવ્યાં છે. એકદમ ગરીબ ગ્રામીણ વર્ગને વિકાસ પ્રક્રિયા સાથે જોડવાની દિશામાં સ્વતંત્ર...
     

  • Posted On February 3, 01:28 AM
     
    હજુ પણ રાજ્યો ‘બીમાર’ !પછાતપણાને કારણે બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશને ‘બીમાર’ રાજ્ય કહેવાની પ્રથા ચાલી હતી. પરિસ્થિતિ આજે પણ બદલાઈ નથી. માનવ વિકાસ સૂચકાંક સંબંધિત રિપોર્ટો આ રાજ્યો ‘બીમાર’ હોવાની અવાર-નવાર પુષ્ટિ કરતા આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના નવજાત મૃત્યુ દરના તાજેતરના આંકડા અનુસાર ઉપરોકત રાજ્યોમાં આ દરમાં ઘટાડો કરવામાં સફળતા મળી...
     

  • Posted On February 2, 12:31 AM
     
    ભ્રષ્ટાચારના મુદ્દે લપડાકએક સશકત લોકપાલની જરૂર છે એ વાત સાચી છે પરંતુ ટુજી સ્પેકટ્ર્મ ગોટાળામાં કેસ ચલાવવાની મંજૂરી આપવા સંબંધે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇરાદો સાચો હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની હાલની કાયદાકીય જોગવાઈઓ પણ પૂરતી છે. આખી વાત ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના ઇરાદા અને ઇચ્છાશક્તિ પર અટકે છે. પૂર્વ સંદેશાવ્યવહાર મંત્રી એ.રાજા...
     

  • Posted On February 1, 12:13 AM
     
    પ્રજાતંત્ર માટે શુભ સંકેતપંજાબમાં મતદાનનો વિક્રમ તૂટ્યો છે. ઉત્તરાખંડમાં પણ મતદાનની ટકાવારી ઊંચી રહી છે. તેના પહેલાં મણિપુરમાં ૮૨ ટકા લોકો મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા હતા અને લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. લોકો હવે ચૂંટણીમાં રસ લઈને આગળ પડતો ભાગ લઈ રહ્યા છે એ બાબત આ ત્રણેય રાજ્યોએ સિદ્ધ કરી છે. ભારતની પ્રજાસત્તાક વ્યવસ્થા અંગે સમાજના વિવિધ વર્ગોમાં જે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.