પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ અદમ્ય સાહસ દેખાડ્યું છે. જોકે પાકિસ્તાની સંદર્ભમાં આ નિવેદન જોખમી છે...
બી.કે. ચતુર્વેદી અને પ્રત્યુષ સિન્હા તપાસ સમિતિના રિપોર્ટના જે ભાગ બહાર પડાયા છે તેનાથી એ સ્પષ્ટ થતું નથી કે,...
ર-જી સ્પેકટ્રમ ગોટાળામાં ગૃહમંત્રી પી.ચિદમ્બરમ્ નીચલી અદાલતથી છુટી ગયાનાં અર્થઘટનો મહત્વનાં છે. તેનાથી રાજકીય...
‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી કાનૂન’ (મનરેગા) યોજનાની છઢ્ઢી વર્ષગાંઠ નિમિત્તે યુપીએ અધ્યક્ષ...
એક સશકત લોકપાલની જરૂર છે એ વાત સાચી છે પરંતુ ટુજી સ્પેકટ્ર્મ ગોટાળામાં કેસ ચલાવવાની મંજૂરી આપવા સંબંધે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇરાદો સાચો હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની હાલની કાયદાકીય જોગવાઈઓ પણ પૂરતી છે. આખી વાત ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના ઇરાદા અને ઇચ્છાશક્તિ પર અટકે છે. પૂર્વ સંદેશાવ્યવહાર મંત્રી એ.રાજા...
પંજાબમાં મતદાનનો વિક્રમ તૂટ્યો છે. ઉત્તરાખંડમાં પણ મતદાનની ટકાવારી ઊંચી રહી છે. તેના પહેલાં મણિપુરમાં ૮૨ ટકા લોકો મતદાન કેન્દ્રો સુધી પહોંચ્યા હતા અને લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. લોકો હવે ચૂંટણીમાં રસ લઈને આગળ પડતો ભાગ લઈ રહ્યા છે એ બાબત આ ત્રણેય રાજ્યોએ સિદ્ધ કરી છે. ભારતની પ્રજાસત્તાક વ્યવસ્થા અંગે સમાજના વિવિધ વર્ગોમાં જે...
અમેરિકાએ તાલિબાન સાથે વાટાઘાટો શરૂ કરી છે એવા સમાચાર બાદ ભારતે સતર્ક થઈ જવાની જરૂર છે. ‘આંતરિક વિશ્વાસ પેદા કરવા’ માટેની આ વાટાઘાટો કતારમાં થઈ છે, જ્યાં તાલિબાનને કામચલાઉ ધોરણે પોતાનું રાજકીય કાર્યાલય ખોલવાની મંજૂરી અપાઈ છે. તાલિબાનના નેતાઓને ત્યાં પહોંચવા માટે પાકિસ્તાને મદદ કરી છે, એટલે અનુમાન છે કે તેને પણ વિશ્વાસમાં લેવાયું હશે....
ભારતીય ક્રિકેટ ટીમ આજે જે મુકામ પર છે, ત્યાં તેમાં સુધારો ફકત સંપૂર્ણ પરિવર્તન થકી જ શક્ય છે. સવાલ એ છે કે શું માત્ર કેટલાક સિનિયર ખેલાડીઓની વિદાયથી જ પરિવર્તનની પ્રક્રિયા પૂરી થઈ જશે? જો ભારતીય ટીમ પહેલા ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ છે તો તેની ઘણી બધી જવાબદારી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વી.વી.એસ લક્ષ્મણ અને...