જગતભરમાં ઠેર ઠેર કેમિકલ પ્લાન્ટસ તેનાં ઝેર ફેલાવે છે. આજે માર્કેટમાં ૧ લાખ જેટલા રસાયણો મળે છે તેની ઝેરી અસરની કસોટી થઇ નથી.
જે પોષતું તે મારતું એ કહેવત પ્રમાણે ઇજિપ્ત, આરબ દેશો અને ભારતમાં કેમિસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્રના મૂળ નંખાયા તે રસાયણ પોષતું તે આજે મારે છે. આરબ કીમિયાગરો અને આપણા રસવૈદો ધાતુઓમાંથી અને છોડમાંથી ઔષધો બનાવતા. ૨૦૦૦થી...
તુલસીનો રસ શરીરના વિવિધ તત્વોને સમતોલ રાખે છે. સવારે તુલસી-આદુંનો ઉકાળો ગાયના દૂધ સાથે પીવાથી માનસિક તાણ દૂર થાય છે. તુલસી લાંબુ આયુષ્ય આપનારી અમૃત ઔષધી છે.
ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ભારતની જુની સંસ્કૃતિથી એટલા આકષૉયેલા કે તેની પુત્રીનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. તે ‘ભારતપુત્રી’ આજે બહામા ટાપુમાં રહે છે અને તુલસીનું મહત્વ...
પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે.
હિન્દુઓને જાણે ગણેશચોથ, નવરાત્રિ, ધનતેરસ, દિવાળી એ બધા ઉત્સવથી ધરવ થતો નથી. પછી ભાઈબીજ આવે છે. તે તિથિએ પણ બહેનો ધર્મભાવનાથી ભાઈનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે માગે છે. એ ભાઈબીજ ચાલી ગઈ આજે પણ અમારા...
શાહરુખની વલ્ગર, ભારે ખર્ચાવાળી બાળકોને સ્વાદિષ્ટ લાગતી મનોરંજનની બદ-વાનગી રાષ્ટ્ર માટે હાનિકારક છે. ટીવી અને ફિલ્મોમાં વાયોલન્સ દ્વારા ઘાતક અને સસ્તું છતાં મોંઘું મનોરંજન પીરસાય છે. તેની બાળકોના માનસ ઉપર નેગેટિવ અસર પડે છે. બરાબર ૨૫૦૦ વર્ષ પહેલાં યુરિપીડ્ઝ નામના ગ્રીક ફિલસૂફે કહેલું કે ઈશ્વર વાયોલન્સ-હિંસાને ધિક્કારે છે. માનવ એ ઈશ્વરની...