Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Tuesday, Feb 9th, 2010, 7:50 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskarવટવામાં 150 રહીશોને ઝાડા-ઉલ્ટી

Kalpit Bhachech, Ahmedabad

અમદાવાદના છેવાડે આવેલા વટવા પાસે વિનોબા ભાવે નગરમાં પીવાના પાણી અને ગટરના ઉભરાતા પાણીને લઇને અંદાજે 150 રહીશો ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા હતા. જેમાંથી 9 વ્યક્તિને ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભોગ બનનારાઓમાં એક દસમા બોર્ડનો વિદ્યાર્થી નિલેશ પરમાર પણ સામેલ છે.

આ અંગેની જાણ થતાં જ સામાજીક કાર્યકર સુનીલ રાજપુતે ઘટનાસ્થળે પહોંચી મોબાઇલ વાન બોલાવી અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વિનોબા ભાવે નગરને પાણી પૂરુ પાડતી 20 હજારની લિટરની પાણીની ટાંકીની હાલત ખૂબ જ બિસ્માર છે. આ ટાંકીની છેલ્લાં પાંચ વર્ષથી સફાઇ થઇ નથી. જુઓ તસવીરો...

g_1

g_2

g_6

g_3

g_4

g_5

g_thumb

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: