Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Friday, Dec 18th, 2009, 12:24 am [IST]  

danik bhaskarકોમનવેલ્થ માટે ૪૦ હજાર રૂમની જરૂર

Agency, New Delhi

ભારતની રાજધાનીમાં આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ૪૦ હજાર રૂમની જરૂર પડશે અને અત્યારે માત્ર દસ હજાર રૂમ ઉપલબ્ધ છે.



ભારત સરકાર ગેમ્સમાં ભાગ લેવા આવનારા પ્રવાસીઓને તમામ પ્રકારની સગવડો આપવા માટેની તડામાર તૈયારી કરી રહી છે. ગેમ્સ દરમિયાન બીજાં રાજયોની ટેકસી તથા વાહનવ્યવહારના પ્રશ્નને પણ સરકાર ઉકેલવા માટેની યોજના ઘડી રહી છે.

  share
apne vichaar
post a comment
name:
email:
code:
 
message: